સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

સપ્તક્ષેત્ર રાસુ
રેવંતગિરિ રાસુ
માતૃકાચઉપઈ
કવિશિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ.એમ. એન. દેસાઈ
ડૉ. પી. સી. વૈદ્ય
શ્રી વી. આર. મહેતા
પ્રા. નિરંજન દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

મુંબઈમાં બસ ડ્રાઈવર
દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP