સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

કવિશિક્ષા
રેવંતગિરિ રાસુ
માતૃકાચઉપઈ
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા હિન્દી ફિલ્મી કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ?

અમિતાભ બચ્ચન
આમિર ખાન
સલમાન ખાન
શાહરુખ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
કેબીનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.બાબાસાહેબ આંબેડકર
પં.જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
મહારાજ હસે છે
ધોની ક્રિકેટ રમાડે છે
તે રોજ ટોપરૂ ખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP