સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

માતૃકાચઉપઈ
કવિશિક્ષા
સપ્તક્ષેત્ર રાસુ
રેવંતગિરિ રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ટાઈગોન (Tigon) શું છે ?

દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી
વાઘ અને માદા-દીપડા દ્વારા પેદા થયેલ પ્રાણી
વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

ઉમાશંકર જોષી – બામણા
બકુલ ત્રિપાઠી – નડિયાદ
હરીન્દ્ર દવે – ખંભાત
પન્નાલાલ પટેલ – માંડલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP