સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

સપ્તક્ષેત્ર રાસુ
માતૃકાચઉપઈ
રેવંતગિરિ રાસુ
કવિશિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

નરસિંહરાવ
દેવગૌડા
અટલ બિહારી વાજપેયી
ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

બનાસકાંઠાનું લોકનુત્ય
પઢાર લોકોનું નૃત્યગીત
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
મેર લોકોનું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP