સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? સપ્તક્ષેત્ર રાસુ કવિશિક્ષા રેવંતગિરિ રાસુ માતૃકાચઉપઈ સપ્તક્ષેત્ર રાસુ કવિશિક્ષા રેવંતગિરિ રાસુ માતૃકાચઉપઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યા સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1998 તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1998 તા. 1-1-1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ? સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ ગૃહ મંત્રાલય રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ ગૃહ મંત્રાલય રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ? ઈન્ફોસીસ ઈફકો નાસ્કોમ વિપ્રો ઈન્ફોસીસ ઈફકો નાસ્કોમ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP