સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

સપ્તક્ષેત્ર રાસુ
રેવંતગિરિ રાસુ
કવિશિક્ષા
માતૃકાચઉપઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગંગા નદી પર કયો જળમાર્ગ આવેલો છે ?

નેશનલ વોટર વે નંબર ૨
નેશનલ વોટર વે નંબર ૪
નેશનલ વોટર વે નંબર ૩
નેશનલ વોટર વે નંબર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1946
વર્ષ 1950
વર્ષ 1948
વર્ષ 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP