સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

માતૃકાચઉપઈ
કવિશિક્ષા
રેવંતગિરિ રાસુ
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ATM નું આખું નામ શું છે ?

એની ટાઈમ મની
ઓલ ટાઈમ મની
ઓટોમેટિક ટેલર મશીન
ઓટોમેટેડ ટેલર મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

પ્રા. નિરંજન દવે
ડૉ.એમ. એન. દેસાઈ
ડૉ. પી. સી. વૈદ્ય
શ્રી વી. આર. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાણા પ્રતાપ એરપોર્ટ
વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP