સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ? હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન તેલ કાળા મરી હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન તેલ કાળા મરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો. વ્યાકરણ રાજ્ય વહીવટ આયુર્વેદ જ્યોતિષ વ્યાકરણ રાજ્ય વહીવટ આયુર્વેદ જ્યોતિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સસ્તન પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ? ભેંસ ગાય સાબર હાથી ભેંસ ગાય સાબર હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? વિક્રમ શેઠ અરુંધતી રોય મેઘા પાટકર પ્રિયા તેંડુલકર વિક્રમ શેઠ અરુંધતી રોય મેઘા પાટકર પ્રિયા તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ નારદ કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એચ.આઇ.વી સી.બી.ટી.એસ એલીસા એસ.જી.પી.ટી એચ.આઇ.વી સી.બી.ટી.એસ એલીસા એસ.જી.પી.ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP