સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

ઉત્તમ ભારતીય મસ્લિન
કાળા મરી
તેલ
હાથી દાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

જયપ્રકાશ નારાયણ
આચાર્ય જે.બી કૃપલાણી
રામમનોહર લોહિયા
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

કરીના કપૂર
પરિણીતી ચોપરા
આલિયા ભટ્ટ
પ્રિયંકા ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?

નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)
આપેલ તમામ
ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

જમ્મુ અને કાશ્મીર
ગુજરાત
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP