બાયોલોજી (Biology) ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ? મેરુદંડ દેહકોષ્ઠ કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ દેહકોષ્ઠ કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) છિદ્રિષ્ઠ ગુહા અને તેની ફરતે આવેલ રચનાને શું કહે છે ? ડંખાગિંકા નિવાપકોષો અધોમુખ સૂત્રાંગો ડંખાગિંકા નિવાપકોષો અધોમુખ સૂત્રાંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એક પણ ગોત્ર ધરાવતી નથી ? બોગનવેલ મકાઈ ડુંગળી આપેલ તમામ બોગનવેલ મકાઈ ડુંગળી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષચક્રના M તબક્કા દરમિયાન નીચે આવેલ કઈ રચના કોષકેન્દ્રપટલના નિર્માણ સાથે સંકળાયેલા છે ? સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનાન્તિમા અવસ્થા દરમ્યાન રંગસૂત્ર પ્રત્યાંકન દ્વારા કોષકેન્દ્રપટલ નિર્માત્ર પામે.)
બાયોલોજી (Biology) પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓનું શરીર ઓસ્ટીયા, નલિકાઓ, ગુહાઓ અને આસ્યક ધરાવે છે ? સછિદ્ર પૃથુકૃમિ પ્રજીવ સૂત્રકૃમિ સછિદ્ર પૃથુકૃમિ પ્રજીવ સૂત્રકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP