બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ?

શ્રેણી
વર્ગક
વર્ગીકૃત શ્રેણી
કક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિગેઝિસ ઉત્સેચક શક્તિ ક્યાંથી ઉપયોગમાં લે છે ?

GTP ના પાપરોફોસ્ફેટ બંધમાંથી
AMP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી
GDP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી
ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ?

આપેલ તમામ
એક પણ નહીં
આકાર અને કદ
રચના અને જીવનશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ?

આવૃત બીજધારી
ફ્યુક્સ લીલ
આપેલ તમામ
અનાવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP