બાયોલોજી (Biology) જેલીફિશ કેવી દેહરચના ધરાવે છે ? બહુરૂપકતા વસાહતી પુષ્પક છત્રક બહુરૂપકતા વસાહતી પુષ્પક છત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) થેલેમિફ્લોરી, ડિસ્કીફલોરી અને કેલિસિફલોરીમાં અનુક્રમે કેટલા ગોત્રો છે ? 6,5,4 6,4,5 5,4,6 3,3,4 6,5,4 6,4,5 5,4,6 3,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ? સજીવના કદમાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની સંખ્યામાં વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં બીજનિધિ અને જનીન બેંક વિકસાવાય છે. વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? રિબોઝોમ અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP