બાયોલોજી (Biology)
સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ?

ઉત્સર્ગિકા
હરિતપિંડ
જ્યોતકોષો
સૂંઢગ્રંથિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેકિટીન તબક્કા દરમિયાન___

વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.
રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે.
પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્ષેત્ર-અભ્યાસ માટે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિયા જેવાં સ્થળોને શું કહેવામાં આવે છે ?

ખુલ્લી કિતાબ
કુદરતી ખજાનો
ખુલ્લું નિવસનતંત્ર
કુદરતી પરિબળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી.
તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે.
તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જાતિનું જીવ સાતત્ય કઈ પ્રક્રિયા દ્વારા જળવાઈ રહે છે ?

અનુકૂલન
પ્રજનન
વિભેદન
વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP