GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ગુણવંત આચાર્ય
ઉમાશંકર જોશી
રણજિતરામ મહેતા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરાવવામાં આવે છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
આપેલ પૈકી એક પણ નહીં
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP