GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ગુણવંત આચાર્ય
રમણભાઈ નીલકંઠ
ઉમાશંકર જોશી
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?

રાષ્ટ્રપતિ
કેન્દ્રીય કેબિનેટ
રાજ્યસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

વાઘજી ઠાકોર
જામ રણજિતસિંહ
જામ રાવળ
મહારાજા ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
યોગ્ય જોડકાં જોડો.
1. એલ્યુમિનિયમ
2. કૉપર
3. આયર્ન
4. ઝીંક
P. વિદ્યુતીય કોષ બનાવવા
Q. રમકડાં બનાવવા
R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં
S. ચલણી સિક્કા બનાવવા
T. માપવા માટેની ટેપ

1-Q, 2-P,T, 3-T, 4-R,S
1-T, 2-S, 3-Q, 4-R,P
1-S,T, 2-T,P, 3-P, 4-R
1-Q,S, 2-S, 3-Q,T, 4-P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP