GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ગુણવંત આચાર્ય
રમણભાઈ નીલકંઠ
રણજિતરામ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો.
A
1) 1024 Bytes
2) 1024 Kilobytes
3) 1024 Megabytes
4) 1024 Gigabytes
B
A) 1 KB
B) 1 MB
C) 1 GB
D) 1 TB

1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-D, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 270
આર્ટીકલ - 265
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.
આર્ટીકલ - 247

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP