GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

જામ રણજિતસિંહ
મહારાજા ભગવતસિંહજી
વાઘજી ઠાકોર
જામ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો.

પીનાકી ચંદ્ર ઘોષ
પ્રદિપકુમાર મોહન્તિ
દિલીપ બી. ભોંસલે
અજયકુમાર ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
યોગ્ય જોડકા જોડો.
a) ગ્રામ પંચાયતોની રચના
b) રાજ્યના એડવોકેટ જનરલ
c) વિધાનસભાઓની રચના
d) નાણાં કમિશન
1. આર્ટીકલ - 170
2. આર્ટીકલ - 280
3. આર્ટીકલ - 40
4. આર્ટીકલ -165

a-4, b-3, c-1, d-2
a-3, b-4, c-2, d-1
a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP