GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

દોલતસિંહજી
પ્રતાપસિંહજી
બહાદુરસિંહજી
પ્રહલાદસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ?

ઈડન ગાર્ડન
ગ્રીન પાર્ક સ્ટેડિયમ
ફિરોજશાહ કોટલા
બારાબતી સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP