GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

પુષ્પગુપ્ત
વિષ્ણુગુપ્ત
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે ?

1993
1989
1988
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

બહાદુરસિંહજી
પ્રહલાદસિંહજી
પ્રતાપસિંહજી
દોલતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
બાર ભૈયાને તેર ચોકા

શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP