GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/20 1/10 1/4 1/3 1/20 1/10 1/4 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકા જોડો.a) ગ્રામ પંચાયતોની રચના b) રાજ્યના એડવોકેટ જનરલ c) વિધાનસભાઓની રચના d) નાણાં કમિશન 1. આર્ટીકલ - 1702. આર્ટીકલ - 2803. આર્ટીકલ - 404. આર્ટીકલ -165 a-4, b-3, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો. અચરતલાલ ગીરધરલાલ પરિવાર તાંબ્વેકર પરિવાર દિવાન પરિવાર કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર અચરતલાલ ગીરધરલાલ પરિવાર તાંબ્વેકર પરિવાર દિવાન પરિવાર કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -27 આર્ટીકલ -23 આર્ટીકલ -29 આર્ટીકલ -24 આર્ટીકલ -27 આર્ટીકલ -23 આર્ટીકલ -29 આર્ટીકલ -24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટીકલ - 73 આર્ટીકલ - 78 આર્ટીકલ - 75 આર્ટીકલ - 79 આર્ટીકલ - 73 આર્ટીકલ - 78 આર્ટીકલ - 75 આર્ટીકલ - 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP