GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? રાષ્ટ્રપતિ રાજ્યસભા કેન્દ્રીય કેબિનેટ લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા કેન્દ્રીય કેબિનેટ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. ઘેડનો મેળો ભવનાથનો મેળો નકળંગનો મેળો તરણેતરનો મેળો ઘેડનો મેળો ભવનાથનો મેળો નકળંગનો મેળો તરણેતરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :Then we pondered over ___ we should go next. while their whither what while their whither what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ્હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું ? અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ આપેલ તમામ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ આપેલ તમામ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ મુની દુર્વાસા સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ મુની દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP