ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
મિથ્યાભિમાન - દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

મનુભાઈ પંચોળી
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP