GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. આપેલ પૈકી એક પણ નહીં વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. આપેલ બંને વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. આપેલ પૈકી એક પણ નહીં વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ? બી. આર. આંબેડકર શ્રી નારાયણ ગુરૂ જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર બી. આર. આંબેડકર શ્રી નારાયણ ગુરૂ જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? હોદ્દો - યોગ્યતાના માપદંડ 1. મુખ્યમંત્રી - 25 કે તેથી વધુ વર્ષની વય2. રાજ્યપાલ - 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ. 3. સરપંચ - 25 વર્ષથી નીચેની વયના હોવા જોઈએ નહિ. 4. ભારતના ઉપરાષ્ટ્રપતિ - 35 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ. ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા પ્રકારનો કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ? પ્રમાણસર કરવેરા (Proportional taxation) આપેલ પૈકી એક પણ નહીં પ્રાગતિક કરવેરા (Progressive taxation) પ્રતિકારક કરવેરા (Regressive taxation) પ્રમાણસર કરવેરા (Proportional taxation) આપેલ પૈકી એક પણ નહીં પ્રાગતિક કરવેરા (Progressive taxation) પ્રતિકારક કરવેરા (Regressive taxation) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે. ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP