ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણલીલા દાણચાતુરી સુદામાચરિત્ર પુત્ર વિવાહ દાણલીલા દાણચાતુરી સુદામાચરિત્ર પુત્ર વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ નવલિકા આત્મકથા નવલકથા નિબંધ નવલિકા આત્મકથા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP