ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
એકાંકી-બાથટબમાં માછલી
પ્રવાસવર્ણન-અમૃતા
નાટક-રોમન સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ
ગુજરાત સરકાર
એલેકઝાન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?

રોમિયો એન્ડ જુલિયટ
ઓથેલો
મેકબેથ
હેમલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

ગંગાસતી
શામળ ભટ્ટ
નરસિંહ મહેતા
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP