ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ઈશ્વર પેટલીકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાભગતની ધર્મની બહેનનું નામ શું હતું ? રતનબાઈ માણેક જમના રાજકોર રતનબાઈ માણેક જમના રાજકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ તુષાર શુકલ રાજેન્દ્ર શુકલ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ તુષાર શુકલ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? વિક્રમાશૌર્ય ઋગ્વેદ ઉપનિષદ મેઘદૂત વિક્રમાશૌર્ય ઋગ્વેદ ઉપનિષદ મેઘદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP