ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

નાટક-રોમન સ્વરાજ
એકાંકી-બાથટબમાં માછલી
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
પ્રવાસવર્ણન-અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

સુરસિંહજી ત. ગોહિલ
મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

પ્રવાસગ્રંથ
જીવનચરિત્ર
નિબંધ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP