ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

એકાંકી-બાથટબમાં માછલી
નાટક-રોમન સ્વરાજ
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
પ્રવાસવર્ણન-અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉશનસ્
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

દયારામ ભટ્ટ
બાલમુકુંદ દવે
મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP