ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? નાટક-રોમન સ્વરાજ પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? પ્યાસ મહેફિલ આગમન ગાતાં ઝરણાં પ્યાસ મહેફિલ આગમન ગાતાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત સુર્યા કાચની દિવાલ ધૂમ્રસેર મનમાં ભૂત સુર્યા કાચની દિવાલ ધૂમ્રસેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP