ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
સત્યના પ્રયોગ
હિમાલયનો પ્રવાસ
હિન્દસ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

વિનોદ ભટ્ટ
જયોતીન્દ્ર દવે
જયંત કોઠારી
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

નરસિંહરાવ દિવેટીયા
જુગતરામ દવે
રતિલાલ બોરીસાગર
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP