ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

હિન્દસ્વરાજ
સત્યના પ્રયોગ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિમાલયનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

ભિક્ષુ આનંદ
એચ.એમ.પટેલ
મનુ સૂબેદાર
વિજયગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
રામનારાયણ પાઠક
વિજયરાય વૈદ્ય
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP