ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

કનૈયાલાલ ભટ્ટ
પન્નાલાલ પટેલ
ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાત્મા ગાંધી
નારાયણ દેસાઈ
રવિશંકર મહારાજ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

કુંવરબાઈનું મામેરું
સુદામા ચરિત્ર
ચંદ્રાહાસાખ્યાન
મદાલસાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP