ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

રમેશ પારેખ
ચિનુ મોદી
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
ભક્તકવિ દયારામ - ડભોઈ
કવિવર નર્મદ - સુરત
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP