ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? ચિનુ મોદી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? કરણઘેલો સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? નવરંગ સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ શારદા નવરંગ સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP