સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

સતીયા
બલારપુટી
સાંગનેરી
બાલાસોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એસ્ટેટ ડયુટી
કસ્ટમ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
મૂળરાજ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP