સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો. બલારપુટી સતીયા બાલાસોરી સાંગનેરી બલારપુટી સતીયા બાલાસોરી સાંગનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ? આઠમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ બીજી અનુસૂચિ આઠમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ બીજી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? સૂકો બરફ પ્રવાહી એમોનિયા પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી નાઇટ્રોજન સૂકો બરફ પ્રવાહી એમોનિયા પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? ચંબલ સતલજ બિયાસ યમુના ચંબલ સતલજ બિયાસ યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP