ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સ્કંદગુપ્ત
રૂદ્રદમન
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP