ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? ખેતી આપેલ તમામ સમુદ્ર વેપાર ખેતી આપેલ તમામ સમુદ્ર વેપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 18મી 19મી 16મી સદી 17મી 18મી 19મી 16મી સદી 17મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? ગોમતીપુર જમાલપુર શાહપુર કાલુપુર ગોમતીપુર જમાલપુર શાહપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? સ્કંદગુપ્ત રૂદ્રદમન ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત રૂદ્રદમન ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP