સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

શ્રીહર્ષ
કલ્હણ
ક્ષેમેન્દ્ર
પદ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?

ફેર તપાસ
ઉલટ તપાસ
કબૂલાત
સરતપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

ઉત્તર
દક્ષિણ
પશ્ચિમ
પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

આપેલ તમામ
માત્ર 1,2,3
માત્ર 2,3,4
માત્ર 1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
નવલખા મંદિર - ધૂમલી, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP