સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ પદ્મગુપ્ત કલ્હણ ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ પદ્મગુપ્ત કલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? વડોદરા દાહોદ પંચમહાલ નર્મદા વડોદરા દાહોદ પંચમહાલ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ શૈવ જૈન બૌદ્ધ વૈષ્ણવ શૈવ જૈન બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? આખ્યાન નવલિકા નવલકથા આત્મકથા આખ્યાન નવલિકા નવલકથા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 4 ટકા 5 ટકા 10 ટકા 20 ટકા 4 ટકા 5 ટકા 10 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP