ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? નર્મદ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નર્મદ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. હરગોવિંદભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? દયારામ પ્રીતમ ધીરો ભગત નરસિંહ મહેતા દયારામ પ્રીતમ ધીરો ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP