ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

મેના ગુર્જરી - રસિકલાલ
પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા
જીગર અને અમી - ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

નર્મદ
ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

કાન્તિ ભટ્ટ
ચંદ્રકાન્ત મહેતા
ગુણવંત શાહ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP