ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાવ દુદાજી વિક્રમસિંહ ભોજરાજ રાણા સંગ્રામસિંહ રાવ દુદાજી વિક્રમસિંહ ભોજરાજ રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રુસો તારાબેન મોડક ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી રુસો તારાબેન મોડક ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP