ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

જયંતિ દલાલ
જયંત ખત્રી
ચંદ્રકાન્ત ટોપીવાળા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
મણીલાલ દ્વીવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP