ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? જયંતિ દલાલ સુરેશ દલાલ જયંત ખત્રી ચંદ્રકાન્ત ટોપીવાળા જયંતિ દલાલ સુરેશ દલાલ જયંત ખત્રી ચંદ્રકાન્ત ટોપીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ ઉપપદ દ્વંદ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? સ્વૈરવિહારી દ્વિરેફ જયભિખ્ખુ શેષ સ્વૈરવિહારી દ્વિરેફ જયભિખ્ખુ શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? સુરેશ જોષી મધુ રાય પન્નાલાલ પટેલ જયંત ખત્રી સુરેશ જોષી મધુ રાય પન્નાલાલ પટેલ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP