GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. નાટક I. હું જ સીઝર અને હું જ બ્રુટસ II. આખું આયખુ ફરીથી III. કુમારની અગાશી IV. રાજા મિડાસ નાટ્યકાર a. મધુ રે b. ચિનુ મોદી c. હસમુખ બારાડી d. લવકુમાર દેસાઈ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. અઝરારા ઘરાના II. લખનઉ ઘરાના III. ફરુખા ઘરાના IV. પંજાબ ઘરાના a. પંડીત સુધીરકુમાર સક્સેના b. મિંયા બક્ષુ ખાન c. હાજી વિલાયત અલીખાં d. ઝાકિર હુસેન
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી. 2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે. 3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે. 4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.