ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? નવનીત સમર્પણ કુમાર અખંડ આનંદ નવચેતન નવનીત સમર્પણ કુમાર અખંડ આનંદ નવચેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. એન્ટન ચેખોવ શ્યામ સાધુ ચુનીલાલ મડિયા પ્રફુલ્લ દવે એન્ટન ચેખોવ શ્યામ સાધુ ચુનીલાલ મડિયા પ્રફુલ્લ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? દેવાભગત-ભાણવડ નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP