ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? વેશગોર પડપારીયો કાંચળિયા મૂછબંધ વેશગોર પડપારીયો કાંચળિયા મૂછબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. નયન ચંદ્ર વારિ સૂર્ય નયન ચંદ્ર વારિ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાટણ ભરૂચ કપડવંજ પાલીતાણા પાટણ ભરૂચ કપડવંજ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP