ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રિયદર્શી પ્રેમભક્તિ પુનર્વસુ પ્રાસન્નેય પ્રિયદર્શી પ્રેમભક્તિ પુનર્વસુ પ્રાસન્નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાંતા દોહરો મનહર પૃથ્વી મંદાક્રાંતા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? કાકાસાહેબ ગાંધીજી મુનશી રા.વિ. પાઠક કાકાસાહેબ ગાંધીજી મુનશી રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ? હિંમતલાલ રામચંદ્ર દવે જ્યોતીન્દ્ર દવે જીવરામ લક્ષ્મીરામ દવે અશોક દવે હિંમતલાલ રામચંદ્ર દવે જ્યોતીન્દ્ર દવે જીવરામ લક્ષ્મીરામ દવે અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP