ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? ચિનુ મોદી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા કલાપી ચિનુ મોદી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ રાજકોટ મહેસાણા ભાવનગર અમદાવાદ રાજકોટ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ મીરાંબાઈ કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP