ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? બાદમાશ હવેલી મુકુન્દરાય બાબુ વીજળી બાદમાશ હવેલી મુકુન્દરાય બાબુ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? સેહની મધુરાય સુંદરમ ઉશનસ સેહની મધુરાય સુંદરમ ઉશનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ગઝલ-બોધ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ગઝલ-બોધ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP