ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? જોસેફ મેકવાન કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ જોસેફ મેકવાન કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. ચિત્રકાર નૃત્યકાર કાર્ટૂનિસ્ટ શિલ્પકાર ચિત્રકાર નૃત્યકાર કાર્ટૂનિસ્ટ શિલ્પકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ? અખો દયારામ ભાલણ શામળ અખો દયારામ ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ગુણવંત શાહ અનિલ જોશી શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ ગુણવંત શાહ અનિલ જોશી શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP