ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? લાભશંકર ઠાકર જોરાવરસિંહ જાદવ દોલત ભટ્ટ ભવેન કચ્છી લાભશંકર ઠાકર જોરાવરસિંહ જાદવ દોલત ભટ્ટ ભવેન કચ્છી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? બદરપુર દીબ્રુગઢ દીસપુર ગૌહાટી બદરપુર દીબ્રુગઢ દીસપુર ગૌહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રોહીદાસ વાર્તા ચંદ્રાવલી રેવાખંડ નંદબત્રીસી રોહીદાસ વાર્તા ચંદ્રાવલી રેવાખંડ નંદબત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા પૃથ્વી દોહરો હરિગીત સવૈયા પૃથ્વી દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP