ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

ત્રિભુવનદાસ ગજ્જર
હાજી મહમ્મદ અલ્લારખિયા
ડાહ્યાભાઈ ધોળશાજી
દેશળજી પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સરસ્વતીચંદ્ર
સાસુવહુની લડાઈ
સોરઠ તારા વહેતા પાણી
કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
અરદેશર ખબરદાર
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP