ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

વલ્લભ ભટ્ટ
અવિનાશ વ્યાસ
પ્રભુલાલ દ્વિવેદી
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોશી - વાસુકિ
મણિશંકર ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ મોદી - દ્વિરેફ
બ.ક.ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સમરસ બિંદુ
ભવની રૂપરેખા
સ્વાભિમાનના તીર્થસ્થાનો
મનની વ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP