ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક ઉપમા આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા પન્નાલાલ પટેલ કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP