ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

વલ્લભ ભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
ઈન્દુલાલ ગાંધી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

શેખાદમ આબુવાલા
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP