ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP