GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. કૃતિ I. મકસદ II. બીજી સવારનો સૂરજ III. ગુલાબ IV. કપુરનો દિવો કર્તા a. ચંદ્રવદન મહેતા b. નગીનદાસ મારફતીયા c. હસુ યાજ્ઞિક d. લાભશંકર ઠાકર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું. II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો. III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.