ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? સાક્ષર યુગ મધ્યકાળ સુધારક યુગ પ્રેમાનંદ યુગ સાક્ષર યુગ મધ્યકાળ સુધારક યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? સત્તર પંદર ત્રણ પાંચ સત્તર પંદર ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ નિરંજન ભગત મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP