ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

ગરબી સ્વરૂપે
સંવાદ સ્વરૂપે
કવિતા સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

અમૃતલાલ યાજ્ઞિક
શ્યામ સાધુ
રમણલાલ સોની
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

મોનજ ખંડેરીયા
હર્ષ બ્રહ્મભટ્ટ
ધીરુ પરીખ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP