ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

આખ્યાન સ્વરૂપે
ગરબી સ્વરૂપે
કવિતા સ્વરૂપે
સંવાદ સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ભોળાભાઈ પટેલ
લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
સુહાસી - ચંદ્રવદન બૂચ
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
જયભીખુ - બાલાભાઈ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

હરિકૃષ્ણ પાઠક
ઝીણાભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP