ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે આખ્યાન સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે આખ્યાન સ્વરૂપે કવિતા સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? કલ્પાંત ગીતો પ્રણય ગીતો લોકગીત ભજનો કલ્પાંત ગીતો પ્રણય ગીતો લોકગીત ભજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઇન્ડિયન ઓપિનિયન યંગ ઈન્ડિયા આપેલ તમામ હરિજન અને હરિબંધુ ઇન્ડિયન ઓપિનિયન યંગ ઈન્ડિયા આપેલ તમામ હરિજન અને હરિબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. આખો નર્મદ શામળ દલપતરામ આખો નર્મદ શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ દલપતરામ સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ દલપતરામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP