ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

કવિતા સ્વરૂપે
સંવાદ સ્વરૂપે
ગરબી સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP