ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

આખ્યાન સ્વરૂપે
સંવાદ સ્વરૂપે
ગરબી સ્વરૂપે
કવિતા સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP