ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

પ્રત્યાયન
શિક્ષાસેતુ
સરસ્વતીસદન
વિદ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ભીંત પર લખવા માટે
કથા વાર્તા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
ગાયન વાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP