સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી.
આપેલ બંને
CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

પન્નાલાલ પટેલ – માંડલી
હરીન્દ્ર દવે – ખંભાત
ઉમાશંકર જોષી – બામણા
બકુલ ત્રિપાઠી – નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે?

હાથી અને ઘોડા
આખલો અને ઘોડા
ગાય અને હાથી
બળદ અને ગાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?

પ્રકરણ 12
પ્રકરણ 11
પ્રકરણ 8
પ્રકરણ 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ?

શ્રીરામ ફર્ટિલાઇઝર
એગ્રો સર્વિસ સેન્ટર
એફ.સી.આઈ.
ઈફકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP