સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) BISનું પૂરું નામ ___ છે. બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઈન્ટેલિજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઈન્ટેલિજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? અજિતનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ અજિતનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ભૂંડ ગરોળી ઉંદર દેડકું ભૂંડ ગરોળી ઉંદર દેડકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં તબલાના ખેરખાં કોણ ? અલ્લારખા ખાન બિસ્મિલ્લાખાન પંડિત જશરાજ પંડિત રવિશંકર અલ્લારખા ખાન બિસ્મિલ્લાખાન પંડિત જશરાજ પંડિત રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? નર્મદા દાહોદ પંચમહાલ વડોદરા નર્મદા દાહોદ પંચમહાલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP