સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? કોઇ સ્ત્રીએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો ઉપરના તમામ કોઇ સ્ત્રીએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો ઉપરના તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ પોલિસી ઓન એજયુકેશન (NPE)ની રચના કઈ સાલમાં થઈ હતી. 1986 1987 1988 1990 1986 1987 1988 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. કુષ્ણને નંદગોપને નાગને બલરામને કુષ્ણને નંદગોપને નાગને બલરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1994 તા. 1-1-1998 તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1994 તા. 1-1-1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ અધિકારોની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1949 1951 1950 1948 1949 1951 1950 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP