સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? નરસિંહરાવ ચંદ્રશેખર દેવગૌડા અટલ બિહારી વાજપેયી નરસિંહરાવ ચંદ્રશેખર દેવગૌડા અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભાના સીનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સીનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી સરદાર પટેલ અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી સરદાર પટેલ અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(27) 366(25) 366(28) 366(26) 366(27) 366(25) 366(28) 366(26) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP