ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

30 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

ગુલજારીલાલ નંદા
ચૌધરી ચરનસિંહ
લાલ કૃષ્ણ અડવાણી
બાબુ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP