ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ?

જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી
વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી
જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો એક અધિકાર રાષ્ટ્રીય કટોકટીમાં પણ સમાપ્ત કે સીમિત કરી શકાતો નથી ?

ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર
વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર
વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર
દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

1 વર્ષ
3 મહિના
6 મહિના
2 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

કામદારો માટે નિર્વાહ વેતન
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
ગ્રામ પંચાયતની રચના
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP