કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) લાગ બી' ઓમેર કયા ધર્મનો તહેવાર છે ? ખ્રિસ્તી યહૂદી પારસી મુસ્લિમ ખ્રિસ્તી યહૂદી પારસી મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? અભિનય નાટ્યકાર સંગીત ચિત્રકલા અભિનય નાટ્યકાર સંગીત ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. સિમોન ગ્રુટ ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? નેપાળ મ્યાનમાર શ્રીલંકા ભારત નેપાળ મ્યાનમાર શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP