ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

3જી જાન્યુઆરી
9મી ફેબ્રુઆરી
11મી જાન્યુઆરી
16મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

કે.એમ. મુનસી
ડૉ.બી. આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર
નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય
જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 43
આર્ટિકલ – 47
આર્ટિકલ – 57
આર્ટિકલ – 52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP