ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ? 244 243 246 245 244 243 246 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને રાષ્ટ્રપતિને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ એન. ગોપાલસ્વામી જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ એન. ગોપાલસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? નાણા સચિવ મુખ્ય સચિવ મુખ્યપ્રધાન નાણામંત્રી નાણા સચિવ મુખ્ય સચિવ મુખ્યપ્રધાન નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP