ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ? ચંદ્ર ત્રિવેદી 'રાયજી' આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ જલન માતરી રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ જલન માતરી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? કરસનદાસ માણેક ગુણવંતરાય આચાર્ય પ્રફુલ્લ રાવલ દલસુખભાઈ માલવણિયા કરસનદાસ માણેક ગુણવંતરાય આચાર્ય પ્રફુલ્લ રાવલ દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP