ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

અવિનાશ વ્યાસ
પ્રભુલાલ દ્વિવેદી
ઈન્દુલાલ ગાંધી
વલ્લભ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

નરસિંહ મહેતા
સરોજિની નાયડુ
રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

એકાંકી-બાથટબમાં માછલી
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
પ્રવાસવર્ણન-અમૃતા
નાટક-રોમન સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP