ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? પ્રેમાનંદ અખો ભાલણા શામળ પ્રેમાનંદ અખો ભાલણા શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? બારણે ટકોરે હવેલી શહીદનું સ્વપ્ન સાપના ભારા બારણે ટકોરે હવેલી શહીદનું સ્વપ્ન સાપના ભારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી મધુસૂદન પારેખ સંજુ વાળા ગુલાબદાસ બ્રોકર ડૉ. હરિવલ્લભ ભાયાણી મધુસૂદન પારેખ સંજુ વાળા ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP