ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રતિક્ષા' કોનો કાવ્ય સંગ્રહ છે ? મકરંદ દવે લાભુ બહેન મહેતા સંજુ વાળા રમણીક અરાલવાળા મકરંદ દવે લાભુ બહેન મહેતા સંજુ વાળા રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ કાન્ત સુંદરમ્ ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ કાન્ત સુંદરમ્ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ગઝલ હાઈકુ સોનેટ ખંડકાવ્ય ગઝલ હાઈકુ સોનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP