ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

ઈન્દુલાલ ગાંધી
પ્રભુલાલ દ્વિવેદી
વલ્લભ ભટ્ટ
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
મધુસૂદન પારેખ
સંજુ વાળા
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP