ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વસ્ત્રધારા સૌરભ અને શ્રી મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા સૌરભ અને શ્રી મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કોણે લખ્યું ? પ્રેમાનંદ અખો ભાલણ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાંનું શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે ? જાત્રા ભવાઈ કાલેબેલિયા ગરબા જાત્રા ભવાઈ કાલેબેલિયા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP