ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? કવિગુરુ વિશ્વકવિ ગુરુદેવ આપેલ તમામ કવિગુરુ વિશ્વકવિ ગુરુદેવ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક વરાહમિહિર ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં શ્યામજી કૃષ્ણવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? બીજી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી અને ત્રીજી પહેલી બીજી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી અને ત્રીજી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુભાષચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP