ભારતનો ઈતિહાસ (History of India)
એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ?

બાળગંગાધર તિલક
બિપિનચંદ્ર પાલ
લાલા લજપતરાય
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

સૈયદ અહમદ બરેલવી
ખાન અબ્દુલ ગફારખાન
લિયાકત અલી
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

મહંમદ ગઝની અને જયચંદ
ઔરંગઝેબ અને દારાસિકોહ
અહમદશાહ દુરાની અને મરાઠા
બાબર અને અફઘાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આર્ય અષ્ટાંગીક માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP