સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ બંને NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ પૈકી એક પણ નહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ બંને NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 15 21 16 10 15 21 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. તમે સોનું મુદુતાથી કજિયાખોર તમે સોનું મુદુતાથી કજિયાખોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો. વિક્રમ ગ્રેવાલ સલીમઅલી ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર વિક્રમ ગ્રેવાલ સલીમઅલી ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. દલપતરામ દયારામ રવિ સાહેબ કેવળપુરી દલપતરામ દયારામ રવિ સાહેબ કેવળપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP