Talati Practice MCQ Part - 5
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?

રૂદ્રદામા
પુષ્પગુપ્ત
મૂળરાજ
સિદ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

890
980
1140
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીલ આર્મસ્ટ્રોંગે ક્યા વાનને લઈને ચંદ્રની ધરતી પર સૌપ્રથમ ઉતરાણ કર્યું ?

સ્પુટનિક - 1
ટેલસ્ટાર – 2
એપોલો - 11
જેલસ્ટાર -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખપોથી
અભિલેખ મંદિર
અભિલેખાગાર
પુસ્તકાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP