Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 1,000 ખોટ
નહીં નફો નહીં નુકસાન
રૂ. 2,500 ખોટ
રૂ. 1,000 નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ?

નાગાર્જુન
અશ્વિનીકુમાર
ચરક
ધન્વંતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

9 મી જાન્યુઆરી
19 મી માર્ચ
9 મી એપ્રિલ
19 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP