એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણક્ય
ગાંધીજી
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે.

1-(1/2)(1/3)(1/4)
(1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3))
(1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4)
(1/2)+(1/3)+(1/4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે ?

સમિતિ વ્યવસ્થાતંત્ર
શ્રેણિક વ્યવસ્થાતંત્ર
અવૈધિક વ્યવસ્થાતંત્ર
રૈખિક વ્યવસ્થાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP