એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___

મૂડી નફો
પાણીયુક્ત મૂડી
અતિ-મૂડીકરણ
અલ્પ-મૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP