એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો

વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે.
વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

ભવિષ્યવાણી કરવી
બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે
દીર્ઘદ્રષ્ટિ વાપરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP