એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___

માઈકલ ટોડેરો
મહેબૂબ ઉલ હક
જિરાલ્ડ મેયર
કિન્ડલ બર્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી ?

બાંધી મુદત ખાતું
રીકરીંગ ખાતું
ચાલુ ખાતુ
બચત ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP