એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

ડૉ.જીવરાજ મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઈ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

રોકડ/બેંક, ઘાલખાધ
રોકડ/બેન્ક, ઘાલખાધ પરત
ઘાલખાધ, રોકડ/બેંક
ઘાલખાધ પરત, રોકડ/બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે.

(1/2)+(1/3)+(1/4)
1-(1/2)(1/3)(1/4)
(1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4)
(1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3))

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP