સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે.

ઘસારો ગણવાની શ્રેષ્ઠ
ઘસારો નોંધવાની એકમાત્ર
ઘસારો નોંધવાની શ્રેષ્ઠ
ઘસારો નોંધવાની અયોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રોકડની ઉચાપત નીચે પૈકી કેવી રીતે ન કરી શકાય ?

રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને
ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને
મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને.
રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP