ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

સુંદરમ
સ્વામી રામદાસ
ઉમાશંકર જોશી
ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

હર્ષદ ત્રિવેદી
ડાહ્યાભાઈ દેરાસરી
કવિ ન્હાનાલાલ
મુકુન્દરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP