ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? વર્ષાની એક સુંદર સાંજ વસંતવિજય અતિજ્ઞાન ચક્રવાકમિથુન વર્ષાની એક સુંદર સાંજ વસંતવિજય અતિજ્ઞાન ચક્રવાકમિથુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? જયભિખ્ખુ દર્શક ઘનશ્યામ ધૂમકેતુ જયભિખ્ખુ દર્શક ઘનશ્યામ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સોનગઢ પાટણ સિદ્ધપુર પ્રભાસ પાટણ સોનગઢ પાટણ સિદ્ધપુર પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મકરંદ દવે ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP