ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? ચિત્રભાનુજી ઉમાશંકર જોશી સુંદરમ સ્વામી રામદાસ ચિત્રભાનુજી ઉમાશંકર જોશી સુંદરમ સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? સીતારામ મહારાજ મોરારી બાપુ રમેશ ઓઝા પંડિત સુખલાલજી સીતારામ મહારાજ મોરારી બાપુ રમેશ ઓઝા પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP