ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

બૃહદેશ્વર મંદિર - થંજાવુર
સુવર્ણ મંદિર - અમૃતસર
શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
મીનાક્ષી મંદિર -વિજયવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?

જૈન ધર્મ
ઈસ્લામ ધર્મ
બૌદ્ધ ધર્મ
શૈવ ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ?

સોમનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર
મીનાક્ષી મંદિર
તિરુપતિ બાલાજી મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP