સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

વિલંબિત ચુકવણીનું ધોરણ
મૂલ્યનું માપદંડ
મૂલ્યના સંગ્રાહક
વિનિમયનું માધ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ?

હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે.
વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે.
વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે.
હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP